GU/740605 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ જીનીવામાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:Nectar Drops from Srila Prabhupada Category:Nectar Drops - 1974 Category:Nectar Drops - Geneva {{Audiobox_NDrops|Nectar Drops from Srila Prabhupada|<mp3pl...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
[[Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ]] | [[Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - જીનીવા]] | [[Category:GU/અમૃત બિંદુ - જીનીવા]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740605MW-GENEVA_ND_01.mp3</mp3player>|"સ્થિતિ છે કે તમારે અમુક ચોક્કસ પરિસ્થિતીમાં રહેવું જ પડે. તે તમારી સ્થિતિ છે. તો જો તમે ભગવાન દ્વારા બદ્ધ થાઓ, તે તમારી સિદ્ધિ છે. અને જો તમે માયા દ્વારા બદ્ધ થાઓ, તે તમારી મુશ્કેલી છે. તમે બદ્ધ તો થશો જ. તે તમારી સ્થિતિ છે. તમે સ્વતંત્ર ના રહી શકો. અને તેથી, જો તમે સ્વાભાવિક રીતે બદ્ધ થાઓ, તો તે તમારું સુખી જીવન છે. જેમ કે એક બાળક, તે બદ્ધ હશે જ. પણ જ્યારે તે તેના માતાપિતા દ્વારા બદ્ધ હશે, તે તેના જીવનની સિદ્ધિ છે. તમારી સ્થિતિ છે કે તમે બદ્ધ હશો જ. શા માટે તમે વિચારી રહ્યા છો કે તમે સ્વતંત્ર છો? તે તમારી ધૂર્તતા છે. તમારે હમેશા જાણવું જ જોઈએ કે ' | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/740603 ભાષણ - શ્રીલ પ્રભુપાદ જીનીવામાં અમૃત બિંદુ બોલે છે|740603|GU/740607 ભાષણ - શ્રીલ પ્રભુપાદ જીનીવામાં અમૃત બિંદુ બોલે છે|740607}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740605MW-GENEVA_ND_01.mp3</mp3player>|"સ્થિતિ છે કે તમારે અમુક ચોક્કસ પરિસ્થિતીમાં રહેવું જ પડે. તે તમારી સ્થિતિ છે. તો જો તમે ભગવાન દ્વારા બદ્ધ થાઓ, તે તમારી સિદ્ધિ છે. અને જો તમે માયા દ્વારા બદ્ધ થાઓ, તે તમારી મુશ્કેલી છે. તમે બદ્ધ તો થશો જ. તે તમારી સ્થિતિ છે. તમે સ્વતંત્ર ના રહી શકો. અને તેથી, જો તમે સ્વાભાવિક રીતે બદ્ધ થાઓ, તો તે તમારું સુખી જીવન છે. જેમ કે એક બાળક, તે બદ્ધ હશે જ. પણ જ્યારે તે તેના માતાપિતા દ્વારા બદ્ધ હશે, તે તેના જીવનની સિદ્ધિ છે. તમારી સ્થિતિ છે કે તમે બદ્ધ હશો જ. શા માટે તમે વિચારી રહ્યા છો કે તમે સ્વતંત્ર છો? તે તમારી ધૂર્તતા છે. તમારે હમેશા જાણવું જ જોઈએ કે 'મારે બદ્ધ રહેવું જ પડે. તે મારુ જીવન છે'."|Vanisource:740605 - Morning Walk - Geneva|740605 - સવારની લટાર - જીનીવા}} |
Latest revision as of 05:45, 29 November 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"સ્થિતિ છે કે તમારે અમુક ચોક્કસ પરિસ્થિતીમાં રહેવું જ પડે. તે તમારી સ્થિતિ છે. તો જો તમે ભગવાન દ્વારા બદ્ધ થાઓ, તે તમારી સિદ્ધિ છે. અને જો તમે માયા દ્વારા બદ્ધ થાઓ, તે તમારી મુશ્કેલી છે. તમે બદ્ધ તો થશો જ. તે તમારી સ્થિતિ છે. તમે સ્વતંત્ર ના રહી શકો. અને તેથી, જો તમે સ્વાભાવિક રીતે બદ્ધ થાઓ, તો તે તમારું સુખી જીવન છે. જેમ કે એક બાળક, તે બદ્ધ હશે જ. પણ જ્યારે તે તેના માતાપિતા દ્વારા બદ્ધ હશે, તે તેના જીવનની સિદ્ધિ છે. તમારી સ્થિતિ છે કે તમે બદ્ધ હશો જ. શા માટે તમે વિચારી રહ્યા છો કે તમે સ્વતંત્ર છો? તે તમારી ધૂર્તતા છે. તમારે હમેશા જાણવું જ જોઈએ કે 'મારે બદ્ધ રહેવું જ પડે. તે મારુ જીવન છે'." |
740605 - સવારની લટાર - જીનીવા |