GU/740615 ભાષણ - શ્રીલ પ્રભુપાદ પેરિસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪ Category:G...") |
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next)) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - પેરિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - પેરિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740615SB-PARIS_ND_01.mp3</mp3player>|"કુલ મિલાવીને, આપણે હમેશા સત્વ-ગુણ, રજોગુણ અને તમોગુણથી મિશ્ર હોઈએ છીએ. તે આપણી ભૌતિક સ્થિતિ છે. તેથી ક્યારેક આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આવીએ છીએ જ્યારે આપણે સત્વગુણમાં હોઈએ છીએ, ફરીથી ક્યારેક પતિત થઈએ છીએ જ્યારે તમોગુણ આક્રમણ કરે છે, રજોગુણ આક્રમણ કરે છે. તો આપણે આ ગુણોથી ઉપર ઊઠવું પડે. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન ([[Vanisource:BG 2.45|ભ.ગી. ૨.૪૫]]). અર્જુને સલાહ આપી... કૃષ્ણે સલાહ આપીએ કે 'તું આ બધા ગુણોથી ઉપર ઉઠ'. તો કેવી રીતે તે થઈ શકે? તે ફક્ત કૃષ્ણ વિશે સાંભળવાથી થઈ શકે. આ નૈસ્ત્રૈગુણ્યોસ્થા રમંતે સ્મ ગુણાનુકથને હરે: ([[Vanisource:SB 2.1.7|શ્રી.ભા. ૨.૧.૭]]). જો તમે ફક્ત કૃષ્ણ વિશે સાંભળવામાં પોતાને પ્રવૃત કરો, તો તમે નિસ્ત્રૈગુણ્ય છો. આ પદ્ધતિ છે, સરળ, બીજું કોઈ કાર્ય નથી. તો અમે તમને ઘણી બધી પુસ્તકો આપેલી છે. ઊંઘતા ના રહો. એક ક્ષણ પણ બરબાદ ના કરો. અવશ્ય, તમારે ઊંઘવું પડે. તેને શક્ય હોય તેટલું ઘટાડો. ખાવું, ઊંઘવું, પ્રજનન અને રક્ષણ - તેને ઘટાડો."|Vanisource:740615 - Lecture SB 02.01.07 - Paris|740615 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૭ - પેરિસ}} | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/740614 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ પેરિસમાં અમૃત બિંદુ બોલે છે|740614|GU/740617 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ જર્મનીમાં અમૃત બિંદુ બોલે છે|740617}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740615SB-PARIS_ND_01.mp3</mp3player>|"કુલ મિલાવીને, આપણે હમેશા સત્વ-ગુણ, રજોગુણ અને તમોગુણથી મિશ્ર હોઈએ છીએ. તે આપણી ભૌતિક સ્થિતિ છે. તેથી ક્યારેક આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આવીએ છીએ જ્યારે આપણે સત્વગુણમાં હોઈએ છીએ, ફરીથી ક્યારેક પતિત થઈએ છીએ જ્યારે તમોગુણ આક્રમણ કરે છે, રજોગુણ આક્રમણ કરે છે. તો આપણે આ ગુણોથી ઉપર ઊઠવું પડે. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન ([[Vanisource:BG 2.45 (1972)|ભ.ગી. ૨.૪૫]]). અર્જુને સલાહ આપી... કૃષ્ણે સલાહ આપીએ કે 'તું આ બધા ગુણોથી ઉપર ઉઠ'. તો કેવી રીતે તે થઈ શકે? તે ફક્ત કૃષ્ણ વિશે સાંભળવાથી થઈ શકે. આ નૈસ્ત્રૈગુણ્યોસ્થા રમંતે સ્મ ગુણાનુકથને હરે: ([[Vanisource:SB 2.1.7|શ્રી.ભા. ૨.૧.૭]]). જો તમે ફક્ત કૃષ્ણ વિશે સાંભળવામાં પોતાને પ્રવૃત કરો, તો તમે નિસ્ત્રૈગુણ્ય છો. આ પદ્ધતિ છે, સરળ, બીજું કોઈ કાર્ય નથી. તો અમે તમને ઘણી બધી પુસ્તકો આપેલી છે. ઊંઘતા ના રહો. એક ક્ષણ પણ બરબાદ ના કરો. અવશ્ય, તમારે ઊંઘવું પડે. તેને શક્ય હોય તેટલું ઘટાડો. ખાવું, ઊંઘવું, પ્રજનન અને રક્ષણ - તેને ઘટાડો."|Vanisource:740615 - Lecture SB 02.01.07 - Paris|740615 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૭ - પેરિસ}} |
Latest revision as of 02:21, 30 January 2019
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"કુલ મિલાવીને, આપણે હમેશા સત્વ-ગુણ, રજોગુણ અને તમોગુણથી મિશ્ર હોઈએ છીએ. તે આપણી ભૌતિક સ્થિતિ છે. તેથી ક્યારેક આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આવીએ છીએ જ્યારે આપણે સત્વગુણમાં હોઈએ છીએ, ફરીથી ક્યારેક પતિત થઈએ છીએ જ્યારે તમોગુણ આક્રમણ કરે છે, રજોગુણ આક્રમણ કરે છે. તો આપણે આ ગુણોથી ઉપર ઊઠવું પડે. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન (ભ.ગી. ૨.૪૫). અર્જુને સલાહ આપી... કૃષ્ણે સલાહ આપીએ કે 'તું આ બધા ગુણોથી ઉપર ઉઠ'. તો કેવી રીતે તે થઈ શકે? તે ફક્ત કૃષ્ણ વિશે સાંભળવાથી થઈ શકે. આ નૈસ્ત્રૈગુણ્યોસ્થા રમંતે સ્મ ગુણાનુકથને હરે: (શ્રી.ભા. ૨.૧.૭). જો તમે ફક્ત કૃષ્ણ વિશે સાંભળવામાં પોતાને પ્રવૃત કરો, તો તમે નિસ્ત્રૈગુણ્ય છો. આ પદ્ધતિ છે, સરળ, બીજું કોઈ કાર્ય નથી. તો અમે તમને ઘણી બધી પુસ્તકો આપેલી છે. ઊંઘતા ના રહો. એક ક્ષણ પણ બરબાદ ના કરો. અવશ્ય, તમારે ઊંઘવું પડે. તેને શક્ય હોય તેટલું ઘટાડો. ખાવું, ઊંઘવું, પ્રજનન અને રક્ષણ - તેને ઘટાડો." |
740615 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૭ - પેરિસ |