GU/750119 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 02:37, 30 January 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો આપણે આપણી ઇન્દ્રિયોને હમેશા ભગવાનની સેવામાં રાખીએ, તે ભક્તિ છે. વર્તમાન સમયે આપણે આપણી ઇન્દ્રિયોને ભૌતિક લક્ષ્યમાં વાપરીએ છીએ. તેને શુદ્ધ કરવી પડે. તેને કૃષ્ણની સેવા માટે વાપરવી જોઈએ. આપણે આપણી ઇન્દ્રિયોને સમાજ, મૈત્રી અને પ્રેમની સેવામાં વાપરીએ છીએ. પણ તે સેવા કૃષ્ણ તરફ વાળવી જોઈએ. તો તે ભક્તિ છે. સર્વોપાધિ વિનિરમૂક્તમ તત પરત્વેન નિર્મલમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦)."
750119 - ભાષણ શ્રી.ભા. ૩.૨૬.૪૪ - મુંબઈ