GU/750521 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મેલબોર્નમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫ Category:G...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મેલબોર્ન]] | [[Category:GU/અમૃત બિંદુ - મેલબોર્ન]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750521SB-MELBOURNE_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ કહે છે કે તમે જો સર્વોચ્ચ ગ્રહ, બ્રહ્મલોક, સુધી પણ જાઓ... તે છે, ઘણા હજારો વર્ષો સુધી તમે જીવી શકો અને તમારી ઇન્દ્રિયોને આના કરતાં વધુ ઊંચા ધોરણ પર સંતૃપ્ત કરી શકો.. ધારો કે તમે અહી સોનાના ઘડામાં પીવો છો; ત્યાં તમને હીરાનો ઘડો મળશે. તે ફરક હશે, એવું નહીં કે સ્વાદ બદલાઈ જશે. સ્વાદ, તે જ છે. | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/750517 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ પર્થમાં અમૃત બિંદુ બોલે છે|750517|GU/750628 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ડેનવરમાં અમૃત બિંદુ બોલે છે|750628}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/750521SB-MELBOURNE_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ કહે છે કે તમે જો સર્વોચ્ચ ગ્રહ, બ્રહ્મલોક, સુધી પણ જાઓ... તે છે, ઘણા હજારો વર્ષો સુધી તમે જીવી શકો અને તમારી ઇન્દ્રિયોને આના કરતાં વધુ ઊંચા ધોરણ પર સંતૃપ્ત કરી શકો.. ધારો કે તમે અહી સોનાના ઘડામાં પીવો છો; ત્યાં તમને હીરાનો ઘડો મળશે. તે ફરક હશે, એવું નહીં કે સ્વાદ બદલાઈ જશે. સ્વાદ, તે જ છે. કૂતરાનો ઘડો અને માણસનો ઘડો અને દેવતાનો ઘડો, આ ભૌતિક જગતની અંદર, સ્વાદ એકસમાન છે. અને આખરે, તમારે મરવું તો પડશે જ. બસ તેટલું જ. તે તમે રોકી ના શકો. કોઈને પણ મરવું નથી. તેણે હમેશ માટે જીવનનો આનંદ માણવો છે. હવે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે વધુ વર્ષો જીવવા માટે."|Vanisource:750521 - Lecture SB 06.01.01 - Melbourne|750521 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧ - મેલબોર્ન}} |
Latest revision as of 08:58, 29 November 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"કૃષ્ણ કહે છે કે તમે જો સર્વોચ્ચ ગ્રહ, બ્રહ્મલોક, સુધી પણ જાઓ... તે છે, ઘણા હજારો વર્ષો સુધી તમે જીવી શકો અને તમારી ઇન્દ્રિયોને આના કરતાં વધુ ઊંચા ધોરણ પર સંતૃપ્ત કરી શકો.. ધારો કે તમે અહી સોનાના ઘડામાં પીવો છો; ત્યાં તમને હીરાનો ઘડો મળશે. તે ફરક હશે, એવું નહીં કે સ્વાદ બદલાઈ જશે. સ્વાદ, તે જ છે. કૂતરાનો ઘડો અને માણસનો ઘડો અને દેવતાનો ઘડો, આ ભૌતિક જગતની અંદર, સ્વાદ એકસમાન છે. અને આખરે, તમારે મરવું તો પડશે જ. બસ તેટલું જ. તે તમે રોકી ના શકો. કોઈને પણ મરવું નથી. તેણે હમેશ માટે જીવનનો આનંદ માણવો છે. હવે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે વધુ વર્ષો જીવવા માટે." |
750521 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧ - મેલબોર્ન |