GU/751112 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૫]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/751102 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ નૈરોબીમાં અમૃત બિંદુ બોલે છે|751102|GU/751124 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે|751124}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/751112CC-BOMBAY_ND_01.mp3</mp3player>|"મુક્તિ મતલબ... જેમ કે એક વ્યક્તિ રોગી છે, અને રોગના ઘણા બધા લક્ષણો છે. તો જ્યારે વ્યક્તિ રોગમાથી મુક્ત થાય છે, લક્ષણો જતાં રહે છે. તેવી જ રીતે, મુક્તિ મતલબ આપણે આપણી મૂળ, બંધારણીય સ્થિતિ ગુમાવી દીધી છે. કારણકે અહી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જીવની વાસ્તવિક બંધારણીય સ્થિતિ છે તે કૃષ્ણનો શાશ્વત સેવક છે. તો આપણું પદ સેવકનું છે, આધીન પદ. તે વેદિક આજ્ઞા પણ છે. એકો યો બહુનામ વિદધાતી કામાન. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તેઓ પરમ નેતા છે, દરેકના પરમ પાલક. તે આપણી સ્થિતિ છે. આપણે પાલિત છીએ, અને કૃષ્ણ પાલક છીએ."|Vanisource:751112 - Lecture CC Madhya 20.120 - Bombay|751112 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૦.૧૨૦ - મુંબઈ}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/751112CC-BOMBAY_ND_01.mp3</mp3player>|"મુક્તિ મતલબ... જેમ કે એક વ્યક્તિ રોગી છે, અને રોગના ઘણા બધા લક્ષણો છે. તો જ્યારે વ્યક્તિ રોગમાથી મુક્ત થાય છે, લક્ષણો જતાં રહે છે. તેવી જ રીતે, મુક્તિ મતલબ આપણે આપણી મૂળ, બંધારણીય સ્થિતિ ગુમાવી દીધી છે. કારણકે અહી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જીવની વાસ્તવિક બંધારણીય સ્થિતિ છે તે કૃષ્ણનો શાશ્વત સેવક છે. તો આપણું પદ સેવકનું છે, આધીન પદ. તે વેદિક આજ્ઞા પણ છે. એકો યો બહુનામ વિદધાતી કામાન. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તેઓ પરમ નેતા છે, દરેકના પરમ પાલક. તે આપણી સ્થિતિ છે. આપણે પાલિત છીએ, અને કૃષ્ણ પાલક છીએ."|Vanisource:751112 - Lecture CC Madhya 20.120 - Bombay|751112 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૦.૧૨૦ - મુંબઈ}}

Latest revision as of 03:09, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મુક્તિ મતલબ... જેમ કે એક વ્યક્તિ રોગી છે, અને રોગના ઘણા બધા લક્ષણો છે. તો જ્યારે વ્યક્તિ રોગમાથી મુક્ત થાય છે, લક્ષણો જતાં રહે છે. તેવી જ રીતે, મુક્તિ મતલબ આપણે આપણી મૂળ, બંધારણીય સ્થિતિ ગુમાવી દીધી છે. કારણકે અહી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જીવની વાસ્તવિક બંધારણીય સ્થિતિ છે તે કૃષ્ણનો શાશ્વત સેવક છે. તો આપણું પદ સેવકનું છે, આધીન પદ. તે વેદિક આજ્ઞા પણ છે. એકો યો બહુનામ વિદધાતી કામાન. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તેઓ પરમ નેતા છે, દરેકના પરમ પાલક. તે આપણી સ્થિતિ છે. આપણે પાલિત છીએ, અને કૃષ્ણ પાલક છીએ."
751112 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૦.૧૨૦ - મુંબઈ