GU/770416 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૭ Category:G...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૭]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૭]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | [[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/770416R1-BOMBAY_ND_01.mp3</mp3player>|"જ્યાં સુધી તમારે બીજું શરીર સ્વીકારવું પડશે, તમે પીડાશો. પીડા મતલબ આ શરીર. તે કૃષ્ણ કહે છે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ ([[Vanisource:BG 13. | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/770329 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે|770329|GU/660219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|660219}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/770416R1-BOMBAY_ND_01.mp3</mp3player>|"જ્યાં સુધી તમારે બીજું શરીર સ્વીકારવું પડશે, તમે પીડાશો. પીડા મતલબ આ શરીર. તે કૃષ્ણ કહે છે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ ([[Vanisource:BG 13.8-12 (1972)|ભ.ગી. ૧૩.૯]]). સાચી પીડા અહિયાં છે, કે તમારે તમારો જન્મ લેવો પડશે તમારે મરવું પડશે, તમારે રોગથી અને વૃદ્ધાવસ્થાથી પીડાવું પડશે. પણ તમારું પદ છે ન હન્યતે હન્યમાને શરીરે ([[Vanisource:BG 2.20 (1972)|ભ.ગી. ૨.૨૦]]). ન જાયતે ન મ્રિયતે વા કદાચિત. તમારું કાર્ય છે કે જન્મ ના લેવો અને મૃત્યુ પામવું નહીં. પણ શા માટે તમે... પીડા? કોઈને પણ મરવું નથી; તમારે મરવું તો પડશે જ. કોઈને પણ વૃદ્ધ બનવું નથી; તે બનશે જ. તો તમે જાણતા નથી કે પીડા શું છે અને કેવી રીતે તેને રોકવી. અને કૃષ્ણ ચિંધે છે, 'આ પીડા છે: જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ'. આ જ્ઞાન છે."|Vanisource:770416 - Conversation - Bombay|770416 - વાર્તાલાપ - મુંબઈ}} |
Latest revision as of 12:33, 29 November 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જ્યાં સુધી તમારે બીજું શરીર સ્વીકારવું પડશે, તમે પીડાશો. પીડા મતલબ આ શરીર. તે કૃષ્ણ કહે છે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). સાચી પીડા અહિયાં છે, કે તમારે તમારો જન્મ લેવો પડશે તમારે મરવું પડશે, તમારે રોગથી અને વૃદ્ધાવસ્થાથી પીડાવું પડશે. પણ તમારું પદ છે ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). ન જાયતે ન મ્રિયતે વા કદાચિત. તમારું કાર્ય છે કે જન્મ ના લેવો અને મૃત્યુ પામવું નહીં. પણ શા માટે તમે... પીડા? કોઈને પણ મરવું નથી; તમારે મરવું તો પડશે જ. કોઈને પણ વૃદ્ધ બનવું નથી; તે બનશે જ. તો તમે જાણતા નથી કે પીડા શું છે અને કેવી રીતે તેને રોકવી. અને કૃષ્ણ ચિંધે છે, 'આ પીડા છે: જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષાનુદર્શનમ'. આ જ્ઞાન છે." |
770416 - વાર્તાલાપ - મુંબઈ |