GU/Prabhupada 0143 - લાખો અને અબજો બ્રહ્માંડો છે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0143 - in all Languages Category:GU-Quotes - 1970 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0142 - આ ભૌતિક પ્રકૃતિના વધની ક્રિયાને રોકો|0142|GU/Prabhupada 0144 - આને માયા કેહવાય છે|0144}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|hmbVuGPtySc|લાખો અને અબજો બ્રહ્માંડો છે - Prabhupāda 0143}}
{{youtube_right|4CySYxD0gEA|લાખો અને અબજો બ્રહ્માંડો છે<br /> - Prabhupāda 0143}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/700518IP.LA_clip1.mp3</mp3player>  
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/700518IP.LA_clip1.mp3</mp3player>  
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->     
<!-- BEGIN TRANSLATED TEXT -->     
“હે ભાગવાન, બધાજ જીવો ના પાલનહાર, તમારો સાચો ચહેરો તમારા સ્ટેજની પ્રકાશ થી ઢંકાયેલો છે. કૃપયા તે આવરણને હટાવી તમારા શુદ્ધ ભક્ત ને તમારા દર્શન આપો” આ છે વેદીક પુરાવો. આ ઈશોપ્નીષદ વેદ છે, યજુર્વેદ નો ભાગ. અહિયાં કીધેલુ છે કે, હીરાન્મયેન પાત્રેણ સત્યસ્ય અપીહીતમ મુખમ બિલકુલ સૂર્ય ના સમાન. ત્યાં, સૂર્ય ઉપર, અધિષ્ઠાતા વિગ્રહ છે જેનું નામ છે વીવસ્વાન. આપણને, આ જ્ઞાન ભગવદ્ ગીતા માંથી મળે છે. વીવસ્વાન મનવે પ્રાહ અને બધાજ ગ્રહો પર એક અધિષ્ઠાતા વિગ્રહ હોય છે. જેવી રીતે તમારા આ ગ્રહ પર, જો વિગ્રહ ના હોય, તો કોઈ પ્રમુખ છે. પહેલા, માત્ર એકજ રાજા હતો આ ગ્રહ નો, મહારાજા પરીક્ષિત સુધી. એક રાજા હતો... માત્ર એકજ ધ્વજનુ આખા વિશ્વ પર રાજ હતું . એવીજ રીતે, બધાજ ગ્રહો પર એક અધિષ્ઠાતા વિગ્રહ હોય છે. તો અહિયાં કીધેલું છે કે સર્વોત્તમ અધિષ્ઠાતા વિગ્રહ છે કૃષ્ણ. આધ્યાત્મિક જગત માં, એ પણ સૌથિ ઉપર ના આધ્યાત્મિક અકાશ માં. આ ભૌતિક આકાશ છે. ભૌતિક આકાશ માંનું આ એક બ્રમાંડ છે. આમ તો લાખો અને કરોડો બ્રહ્માંડ છે. અને આ બ્રમાંડ માં પણ લાખો અને કરોડો ગ્રહો છે. યસ્ય પ્રભા પ્રભવતો જગદ-અંડ-કોટી (Bs. 5.40). જગદ-અંડ. જગદ-અંડ નો અર્થ છે બ્રમાંડ. અંડ: ઈંડા જેવુ, આ આખું બ્રમાંડ. અને કોટી. કોટી નો અર્થ છે શત-સહસ્ત્ર. અને બ્રહ્માંજ્યોતી માં આ સેંકડો અને હજારો બ્રહ્માંડ છે. અને આ બ્રમાંડ માં સેંકડો અને હજારો ગ્રહો છે. આવી જ રીતે અધ્યાત્મિક આકાશ માં પણ, સેકડો અને હજારો, અગણિત વૈકુંઠ, ગ્રહો છે. દરેક વૈકુંઠ ગ્રહ સર્વ શ્રેષ્ઠ ભગવાન સંભાળે છે. કૃષ્ણ ગ્રહ સિવાય, બધાજ વૈકુંઠ ગ્રહો, નારાયણ દ્વારા સંભાળવા માં આવે છે. અને દરેક નારાયણ ના અલગ નામ, અને તેમાંના અમુક આપણે જાણીએ છીએ. જેમકે , પ્રદ્યુમના, અનિરુધ, સંક્રાસન... અપણી પાસે માત્ર ચોવીસ જ છે, પણ આવા ઘણાં છે. અદ્વૈતમ અચુતમ અનાદીમ અનંતા-રૂપમ (Bs. 5.33). અને આ ગ્રહો બ્રમ્જ્યોતી પ્રકાશ થી ઢંકાયેલા છે. અને એક પ્રાથના છે હીરાન્મયેના પર્તેના સત્યાસ્તા અપીહીતમ અપીહીતમ નો અર્થ છે ઢંકાયેલ. જેવી રીતે તમે સૂર્ય ને એના અત્યંત પ્રકાશ, સૂર્યપ્રકાશ, ના લીધે ના જોઈ શકો. તેવી રીતે, કૃષ્ણ ગ્રહ, આ ફોટો છે, કૃષ્ણ ગ્રહ માંથી પ્રકાશ નીકળે છે. તો આપણે પ્રકાશ ને પાર કતે પ્રાર્થના કરવામાં આવીરહી છે. હિરણમયેન પાત્રેણ સત્યસ્ય સાચું સત્ય, કૃષ્ણ, અને અનો ગ્રહ બ્રાહ્મણ પ્રકાશ થી ઢંકાયેલ છે. તેથી ભક્ત પ્રાથના કરે છે કે, “કૃપયા તેને હટાવો. સંકેલીલો જેથી હું તમને સાચે જ જોઈ શકું. અને બ્રહ્મજ્યોતિ, માયાવાદ વિચારકો, તેઓ બ્રહ્મ્જ્યોતીની પાર નથી જાણતા. અહિયાં વેદિક પુરાવો છે કે, બ્રહ્મ્જ્યોતી સોના ના પ્રકાશ જેવી છે. હીરાન્મયેન પાત્રેણ. આ પરમાત્માનો સાચો ચહેરો ઢાંકી લે છે. તટ ત્યમ પુસન અપાવ્રનું. તેથી, “ તમેજ પાલનહાર છો, તમેજ જાળવનાર છો. કૃપયા તેણે હટાવો જેથી કરીને અમે તમને સાચે જોઈ શકીએ, તમારા ચહેરા ને.
“હે ભગવાન, બધાજ જીવોના પાલનહાર, તમારો સાચો ચહેરો તમારા તેજના પ્રકાશથી ઢંકાયેલો છે. કૃપયા તે આવરણને હટાવી તમારા શુદ્ધ ભક્તને તમારા દર્શન આપો.” આ છે વેદીક પુરાવો. આ ઈશોપનિષદ વેદ છે, યજુર્વેદનો ભાગ. અહિયાં કહેલું છે કે, હિરણ્મયેન પાત્રેણ સત્યસ્ય અપીહીતમ મુખમ. બિલકુલ સૂર્યની સમાન. ત્યાં, સૂર્ય ઉપર, અધિષ્ઠાતા વિગ્રહ છે જેનું નામ છે વિવસ્વાન. આપણને, આ જ્ઞાન ભગવદ ગીતામાંથી મળે છે. વિવસ્વાન મનવે પ્રાહ ([[Vanisource:BG 4.1 (1972)|ભ.ગી. ૪.૧]]). તો દરેક ગ્રહમાં એક અધિષ્ઠાતા વિગ્રહ હોય છે. જેવી રીતે તમારા આ ગ્રહ પર, જો વિગ્રહ ના હોય, તો કોઈ પ્રમુખ છે. પહેલા, માત્ર એક જ રાજા હતો આ ગ્રહનો, મહારાજા પરીક્ષિત સુધી. એક રાજા હતો... માત્ર એકજ ધ્વજનુ આખા વિશ્વ પર રાજ હતું . તેવીજ રીતે, બધાજ ગ્રહો પર એક અધિષ્ઠાતા વિગ્રહ હોય છે. તો અહિયાં કહેલું છે કે સર્વોત્તમ અધિષ્ઠાતા વિગ્રહ છે કૃષ્ણ, આધ્યાત્મિક જગતમાં, એ પણ આધ્યાત્મિક અકાશના સૌથી ઉપરના ગ્રહમાં. આ ભૌતિક આકાશ છે. ભૌતિક આકાશમાંનું આ એક બ્રમાંડ છે. લાખો અને કરોડો બ્રહ્માંડો છે. અને આ બ્રમાંડમાં પણ લાખો અને કરોડો ગ્રહો છે. યસ્ય પ્રભા પ્રભવતો જગદ-અંડ-કોટી (બ્ર.સં. .૪૦). જગદ-અંડ. જગદ-અંડ નો અર્થ છે બ્રમાંડ. અંડ: ઈંડા જેવુ, આ આખું બ્રમાંડ. અને કોટી. કોટી નો અર્થ છે સો અને હજારો. તો બ્રહ્મજ્યોતીમાં આ સેંકડો અને હજારો બ્રહ્માંડો છે, અને આ બ્રમાંડમાં સેંકડો અને હજારો ગ્રહો છે. તેવી જ રીતે, અધ્યાત્મિક આકાશમાં પણ, સેંકડો અને હજારો, અગણિત વૈકુંઠ, ગ્રહો છે. દરેક વૈકુંઠ ગ્રહ પૂર્ણ પુરષોત્તમ ભગવાન સંભાળે છે. કૃષ્ણ ગ્રહ સિવાય, બધાજ વૈકુંઠ ગ્રહો, નારાયણ દ્વારા સંભાળવામાં આવે છે. અને દરેક નારાયણના અલગ નામ, અને તેમાંના અમુક આપણે જાણીએ છીએ. જેમકે, પ્રદ્યુમ્ન, અનિરુધ, સંકર્ષણ... અપણી પાસે માત્ર ચોવીસ જ છે, પણ આવા ઘણાં છે. અદ્વૈતમ અચુતમ અનાદીમ અનંત-રૂપમ (બ્ર.સં. ૫.૩૩).  
 
અને આ ગ્રહો બ્રહ્મજ્યોતિ પ્રકાશથી ઢંકાયેલા છે. તો અહી પ્રાથના કરવામાં આવી છે કે હિરણ્મયેન પાત્રેણ સત્યસ્ય અપીહીતમ. અપીહીતમનો અર્થ છે ઢંકાયેલ. જેવી રીતે તમે સૂર્યને તેના અત્યંત પ્રકાશ, સૂર્યપ્રકાશ, ના લીધે ના જોઈ શકો. તેવી રીતે, કૃષ્ણ ગ્રહ, અહિયાં આ ફોટો છે, કૃષ્ણ ગ્રહમાંથી પ્રકાશ નીકળે છે. તો વ્યક્તિએ પ્રકાશની અંદર જવું પડે. તેની પ્રાર્થના કરવામાં આવી રહી છે. હિરણ્મયેન પાત્રેણ સત્યસ્ય. સાચું નિરપેક્ષ સત્ય, કૃષ્ણ, તેમનો ગ્રહ બ્રહ્મપ્રકાશથી ઢંકાયેલો છે. તેથી ભક્ત પ્રાથના કરે છે, “કૃપયા તેને હટાવો. સંકેલી લો જેથી હું તમને વાસ્તવિક રીતે જોઈ શકું." અને બ્રહ્મજ્યોતિ, માયાવાદ વિચારકો, તેઓ બ્રહમજ્યોતિની પરે નથી જાણતા. અહિયાં વેદિક પુરાવો છે કે, બ્રહ્મજ્યોતિ સોનેરી પ્રકાશ જેવી છે. હિરણ્મયેન પાત્રેણ. આ આવરણ પરમેશ્વરનો સાચો ચહેરો ઢાંકી લે છે. તત ત્વમ પુસન્ન અપાવૃણુ. તેથી, “ તમે જ પાલનહાર છો, તમે જ જાળવનાર છો. કૃપયા આને હટાવો જેથી અમે તમને સાચે જોઈ શકીએ, તમારા ચહેરાને."
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 21:56, 6 October 2018



Sri Isopanisad, Mantra 13-15 -- Los Angeles, May 18, 1970

“હે ભગવાન, બધાજ જીવોના પાલનહાર, તમારો સાચો ચહેરો તમારા તેજના પ્રકાશથી ઢંકાયેલો છે. કૃપયા તે આવરણને હટાવી તમારા શુદ્ધ ભક્તને તમારા દર્શન આપો.” આ છે વેદીક પુરાવો. આ ઈશોપનિષદ વેદ છે, યજુર્વેદનો ભાગ. અહિયાં કહેલું છે કે, હિરણ્મયેન પાત્રેણ સત્યસ્ય અપીહીતમ મુખમ. બિલકુલ સૂર્યની સમાન. ત્યાં, સૂર્ય ઉપર, અધિષ્ઠાતા વિગ્રહ છે જેનું નામ છે વિવસ્વાન. આપણને, આ જ્ઞાન ભગવદ ગીતામાંથી મળે છે. વિવસ્વાન મનવે પ્રાહ (ભ.ગી. ૪.૧). તો દરેક ગ્રહમાં એક અધિષ્ઠાતા વિગ્રહ હોય છે. જેવી રીતે તમારા આ ગ્રહ પર, જો વિગ્રહ ના હોય, તો કોઈ પ્રમુખ છે. પહેલા, માત્ર એક જ રાજા હતો આ ગ્રહનો, મહારાજા પરીક્ષિત સુધી. એક રાજા હતો... માત્ર એકજ ધ્વજનુ આખા વિશ્વ પર રાજ હતું . તેવીજ રીતે, બધાજ ગ્રહો પર એક અધિષ્ઠાતા વિગ્રહ હોય છે. તો અહિયાં કહેલું છે કે સર્વોત્તમ અધિષ્ઠાતા વિગ્રહ છે કૃષ્ણ, આધ્યાત્મિક જગતમાં, એ પણ આધ્યાત્મિક અકાશના સૌથી ઉપરના ગ્રહમાં. આ ભૌતિક આકાશ છે. ભૌતિક આકાશમાંનું આ એક બ્રમાંડ છે. લાખો અને કરોડો બ્રહ્માંડો છે. અને આ બ્રમાંડમાં પણ લાખો અને કરોડો ગ્રહો છે. યસ્ય પ્રભા પ્રભવતો જગદ-અંડ-કોટી (બ્ર.સં. ૫.૪૦). જગદ-અંડ. જગદ-અંડ નો અર્થ છે બ્રમાંડ. અંડ: ઈંડા જેવુ, આ આખું બ્રમાંડ. અને કોટી. કોટી નો અર્થ છે સો અને હજારો. તો બ્રહ્મજ્યોતીમાં આ સેંકડો અને હજારો બ્રહ્માંડો છે, અને આ બ્રમાંડમાં સેંકડો અને હજારો ગ્રહો છે. તેવી જ રીતે, અધ્યાત્મિક આકાશમાં પણ, સેંકડો અને હજારો, અગણિત વૈકુંઠ, ગ્રહો છે. દરેક વૈકુંઠ ગ્રહ પૂર્ણ પુરષોત્તમ ભગવાન સંભાળે છે. કૃષ્ણ ગ્રહ સિવાય, બધાજ વૈકુંઠ ગ્રહો, નારાયણ દ્વારા સંભાળવામાં આવે છે. અને દરેક નારાયણના અલગ નામ, અને તેમાંના અમુક આપણે જાણીએ છીએ. જેમકે, પ્રદ્યુમ્ન, અનિરુધ, સંકર્ષણ... અપણી પાસે માત્ર ચોવીસ જ છે, પણ આવા ઘણાં છે. અદ્વૈતમ અચુતમ અનાદીમ અનંત-રૂપમ (બ્ર.સં. ૫.૩૩).

અને આ ગ્રહો બ્રહ્મજ્યોતિ પ્રકાશથી ઢંકાયેલા છે. તો અહી પ્રાથના કરવામાં આવી છે કે હિરણ્મયેન પાત્રેણ સત્યસ્ય અપીહીતમ. અપીહીતમનો અર્થ છે ઢંકાયેલ. જેવી રીતે તમે સૂર્યને તેના અત્યંત પ્રકાશ, સૂર્યપ્રકાશ, ના લીધે ના જોઈ શકો. તેવી જ રીતે, કૃષ્ણ ગ્રહ, અહિયાં આ ફોટો છે, કૃષ્ણ ગ્રહમાંથી પ્રકાશ નીકળે છે. તો વ્યક્તિએ આ પ્રકાશની અંદર જવું પડે. તેની પ્રાર્થના કરવામાં આવી રહી છે. હિરણ્મયેન પાત્રેણ સત્યસ્ય. સાચું નિરપેક્ષ સત્ય, કૃષ્ણ, તેમનો ગ્રહ બ્રહ્મપ્રકાશથી ઢંકાયેલો છે. તેથી ભક્ત પ્રાથના કરે છે, “કૃપયા તેને હટાવો. સંકેલી લો જેથી હું તમને વાસ્તવિક રીતે જોઈ શકું." અને બ્રહ્મજ્યોતિ, માયાવાદ વિચારકો, તેઓ બ્રહમજ્યોતિની પરે નથી જાણતા. અહિયાં વેદિક પુરાવો છે કે, બ્રહ્મજ્યોતિ સોનેરી પ્રકાશ જેવી છે. હિરણ્મયેન પાત્રેણ. આ આવરણ પરમેશ્વરનો સાચો ચહેરો ઢાંકી લે છે. તત ત્વમ પુસન્ન અપાવૃણુ. તેથી, “ તમે જ પાલનહાર છો, તમે જ જાળવનાર છો. કૃપયા આને હટાવો જેથી અમે તમને સાચે જોઈ શકીએ, તમારા ચહેરાને."