GU/Prabhupada 0301 - સૌથી બુદ્ધિશાળી વ્યક્તિઓ – તેઓ નાચી રહ્યા છે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0301 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in USA, Seattle]]
[[Category:GU-Quotes - in USA, Seattle]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0300 - મૂળ વ્યક્તિ મૃત નથી|0300|GU/Prabhupada 0302 - લોકો આત્મસમર્પણ કરવા માટે ઇચ્છુક નથી|0302}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|DnoDNyzqktU|સૌથી બુદ્ધિશાળી વ્યક્તિઓ – તેઓ નાચી રહ્યા છે<br />- Prabhupāda 0301 }}
{{youtube_right|TrW7DBLnGQc|સૌથી બુદ્ધિશાળી વ્યક્તિઓ – તેઓ નાચી રહ્યા છે<br /> - Prabhupāda 0301 }}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/681002LE.SEA_clip2.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/681002LE.SEA_clip2.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
હવે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને આપણને ભગવાન ચૈતન્યના શિક્ષાના અનુસરે શીખવું જોઈએ. તે...પાંચ સો વર્ષો પેહલા,તે બંગાળમાં પ્રકટ થયા હતા, ભારતના એક રાજ્યમાં,અને વિશેષ કરીને તે કૃષ્ણ ભાવનામૃત આંદોલનને પ્રચાર કર્યા હતા. તેમનો સંદેશ છે કે જે pan ભારતમાં જન્મેલો છે તેને  આ કૃષ્ણ ભાવનામૃતના સંદેશને ગંભીરતાથી સ્વીકાર કરવું જોઈએ, અને દુનિયાભરમાં વિતરણ કરવું જોઈએ.તે આદેશને પાલન કરવા માટે અમે તમારા દેશમાં આવ્યા છે. તો મારો નિવેદન છે કે તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સમજવાનો પ્રયાસ કરો, તમારા સંપૂર્ણ જ્ઞાનથી,ધ્યાનથી અવલોકન કરીને.તેને અંધામાં સ્વીકારના કરતા. તમે તમારા વાદવિવાદ,જ્ઞાન,ન્યાય અને સાક્ષાત્કાર દ્વારા સમજવાનો પ્રયાસ કરો- તમે એક મનુષ્ય છો - અને તમને તે શ્રેષ્ઠ,શ્રેષ્ઠ લાગશે,નિઃસંદેહ. અમે આ ગ્રંથને છાપ્યો છે,ભગવાન ચૈતન્યના શિક્ષાઓને,અને બીજા કેટલા બધા પુસ્તકો પણ,બીજા કેટલા બધા પુસ્તકોને પણ, તો તેને વાંચવાનો પ્રયાસ કરો.અને અમારા પાસે અમારા મેગઝીન છે,ભગવદ્ દર્શન. અમે ભાવુક લોકો નથી કે,અમે તેમજ નાચીએ છીએ. તે નૃત્યનો મહાન ભાવ છે;તે છે,જો તમે અમારા સાથે નાચશો,તમને લાગશે. એમ નથી કે કોઈ ગાંડા લોકો નાચે છે.નથી. સૌથી બુદ્ધિમાન લોકો,તે નાચે છે. તે એટલી સારી રીતે બનાવેલું છે કે એક છોકરો પણ - જેમ કે અહીં,એક છોકરો છે - તે પણ ભાગ લઇ શકે છે.સમગ્ર વિશ્વમાં. મળો,હરે કૃષ્ણનો જાપ કરો,અને તમે સાક્ષાત્કાર કરશો.ખૂબજ સરળ પદ્ધતિ. તમને ખૂબજ ઊંચી સિદ્ધાંત કે શબ્દ ભ્રમને સમજવાની જરૂરત નથી,આ કે બીજો. સરળ વસ્તુ.તે સરળ વસ્તુ શું છે? ભગવાન મહાન છે,બધા જાણે છે,અને આપણે તે મહાનના અંશ છીએ. તો જ્યારે આપણે તે મહાન સાથે મળી જઇયે,ત્યારે આપણે પણ મહાન બની જઇયે. જેમ કે તમારો દેહ,તમારા દેહનો નાનકડો અંગ,એક નાનકડો અંગૂઠી કે પગની અંગૂઠી, તે પણ તમારા સંપૂર્ણ દેહનો સમાન ભાવનો છે. પણ જેમજ તે નાનકડો ભાગ કે મોટો ભાગ દેહથી બહાર પડી જાય છે,ત્યારે તેનો કોઈ મૂલ્ય નથી. તેનો કોઈ પણ મૂલ્ય નથી.આ અંગૂઠી,તમારા દેહનો એક નાનકડો ભાગ. જો કોઈ પણ દુઃખ છે,ત્યારે તમે હજારો ડોલર ખર્ચ કરો છો. તમે ડોક્ટરને હજારો ડોલરો આપો છો,દુઃખનો નિવારણ કરવા માટે. અને જ્યારે તે ડોક્ટર કહે છે કે,"આ અંગૂઠીને",શું કહેવાય છે, "સ્થાનાંતરિત કે કાપી નાખવામાં જોઈએ છીએ,નહીંતર આખો દેહ રોગી બનશે," તો જ્યારે તે અંગૂઠી દેહથી કાપી નાખવામાં આવે છે,ત્યારે તમે તેના વિષે વધારે ધ્યાન નથી આપતા. કોઈ મૂલ્ય નથી.જરા સમજવાનો પ્રયાસ કરો. એક ટાઈપરાઇટિંગ યંત્ર,એક નાનો સ્ક્રુ જ્યારે તે દેખાતું નથી,તમારો યંત્ર સરખી રીતે ચાલતો નથી, તમે એક ઠીક કરવાના યંત્રમાં જાઓ.તે દસ ડોલર લે છે.તમે તરત જ આપો છો. તે નાનકડો સ્ક્રુ,જ્યારે તે યંત્રથી બહાર આવે છે,તેને એક પૈસાનો પણ મૂલ્ય નથી. તેમજ,આપણે બધા તે પરમના અંશ છીએ. જો આપણે બધા તે પરમ માં કાર્ય કરશું,જેનો અર્થ છે કે જો આપણે ભગવદ્ ભાવનામૃત કે કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરીશું, કે,"હું અંશ છું...".જેમ કે આ અંગૂઠી પૂર્ણ રીતે મારા દેહના ચેતનામાં કાર્ય કરે છે, જ્યારે પણ થોડો દુઃખ છે,મને લાગે છે. તેમજ,જો તમે પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન કરશો,ત્યારે તમે તમારા સ્વાભાવિક પરિસ્થિતિમાં રહો છો,ત્યારે તમારું જીવન સફળ છે. અને જેમજ તમે કૃષ્ણ ભાવનામૃતથી વિલાગ થઇ જાવો,ત્યારે આખું સંકટ આવી જાય છે.આખું સંકટ આવી જાય છે. તો કેટલા બધા ઉદાહરણો છે અમે રોજ કક્ષામાં બતાવીયે છીએ. તો આપણને આ કૃષ્ણ ભાવનામૃતને સ્વીકાર કરવું જોઈએ જો આપણને ક્યારે પણ સુખી બનવું છે તો, અને આપણા સ્વાભાવિક સ્તિથીમાં સ્થિત હોવું જોઈએ.તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે.  
હવે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને આપણને ભગવાન ચૈતન્યની શિક્ષાને અનુસાર શીખવું જોઈએ. તેઓ... પાંચસો વર્ષો પેહલા, તેઓ બંગાળમાં પ્રકટ થયા હતા, ભારતના એક રાજ્યમાં, અને તેમણે વિશેષ કરીને કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર કર્યો હતો. તેમનો સંદેશ છે કે જે પણ ભારતમાં જન્મેલો છે તેણે આ કૃષ્ણ ભાવનામૃતના સંદેશનો ગંભીરતાથી સ્વીકાર કરવો જોઈએ, અને દુનિયાભરમાં વિતરણ કરવું જોઈએ. તે આદેશનું પાલન કરવા માટે અમે તમારા દેશમાં આવ્યા છીએ. તો મારી વિનંતી છે કે તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સમજવાનો પ્રયાસ કરો, તમારા સંપૂર્ણ જ્ઞાનથી, ધ્યાનથી અવલોકન કરીને. તેને અંધપણે ગ્રહણ ના કરો. તમે તમારા વાદવિવાદ, જ્ઞાન, તર્ક અને સાક્ષાત્કાર દ્વારા સમજવાનો પ્રયાસ કરો - તમે એક મનુષ્ય છો - અને તમને તે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ લાગશે, નિઃસંદેહ. અમે આ ગ્રંથને છાપ્યું છે, ભગવાન ચૈતન્યની શિક્ષાઓને, અને બીજા કેટલા બધા પુસ્તકો પણ, બીજા કેટલા બધા પુસ્તકોને પણ. તો તેને વાંચવાનો પ્રયાસ કરો. અને અમારી પાસે અમારા સામયિકો છે, ભગવદ દર્શન. અમે ભાવુક લોકો નથી, કે અમે ફક્ત નાચીએ છીએ. તે નૃત્યનો મહાન ભાવ છે; તે છે, જો તમે અમારી સાથે નાચશો, તમને લાગશે. એવું નથી કે કોઈ પાગલ લોકો નાચે છે. ના. સૌથી બુદ્ધિમાન લોકો, તેઓ નાચે છે. તે એટલી સારી રીતે બનાવેલું છે કે એક છોકરો પણ - જેમ કે અહીં, એક છોકરો છે - તે પણ ભાગ લઇ શકે છે. સમગ્ર વિશ્વમાં. જોડાવો, હરે કૃષ્ણનો જપ કરો અને નાચો, અને તમે સાક્ષાત્કાર કરશો. ખૂબજ સરળ પદ્ધતિ. તમારે ખૂબજ ઉચ્ચ તત્વજ્ઞાન કે શબ્દ ભ્રમને સમજવાની જરૂર નથી, આ કે બીજુ. સરળ વસ્તુ. તે સરળ વસ્તુ શું છે? ભગવાન મહાન છે, બધા જાણે છે, અને આપણે તે મહાનના અંશ છીએ. તો જ્યારે આપણે તે મહાન સાથે મળી જઈએ છીએ, ત્યારે આપણે પણ મહાન બની જઈએ છીએ. જેમ કે તમારૂ શરીર, તમારા શરીરનું નાનકડુ અંગ, એક નાનકડી આંગળી કે પગની અંગૂઠો, તે પણ તમારા સંપૂર્ણ શરીરના સમાન મૂલ્યનું છે. પણ જેવો તે નાનકડો ભાગ કે મોટો ભાગ શરીરથી બહાર પડી જાય છે, ત્યારે તેનું કોઈ મૂલ્ય નથી. તેનો કોઈ પણ મૂલ્ય નથી. આ આંગળી, તમારા શરીરનો એક નાનકડો ભાગ. જો કોઈ પણ પીડા છે, ત્યારે તમે હજારો ડોલર ખર્ચ કરો છો. તમે ડોક્ટરને હજારો ડોલર આપો છો, દુઃખનું નિવારણ કરવા માટે. અને જ્યારે તે ડોક્ટર કહે છે કે "આ આંગળીને," શું કહેવાય છે, "સ્થાનાંતરિત કે કાપી નાખવી જોઈએ, નહિતો આખા શરીરને ચેપ લાગશે," તો જ્યારે તે આંગળી શરીરથી કાપી નાખવામાં આવે છે, ત્યારે તમે તેના વિશે ધ્યાન નથી આપતા. કોઈ મૂલ્ય નથી. જરા સમજવાનો પ્રયાસ કરો. એક ટાઈપરાઇટિંગ યંત્ર, એક નાનો સ્ક્રુ જ્યારે તે ખોવાય છે, તમારૂ યંત્ર સરખી રીતે ચાલતું નથી, તમે એક ઠીક કરવાની દુકાનમાં જાઓ. તે દસ ડોલર લે છે. તમે તરત જ આપો છો. તે નાનકડો સ્ક્રુ, જ્યારે તે યંત્રથી બહાર આવે છે, તેનું એક પૈસાનું પણ મૂલ્ય નથી. તેવી જ રીતે, આપણે બધા તે પરમના અંશ છીએ. જો આપણે બધા તે પરમની સાથે કાર્ય કરીશું, તેનો અર્થ છે કે જો આપણે ભગવદ ભાવનામૃત કે કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરીશું, કે "હું અંશ છું..." જેમ કે આ આંગળી પૂર્ણ રીતે મારા શરીરની ચેતનામાં કાર્ય કરે છે. જ્યારે પણ હું થોડી પીડા અનુભવું છું. તેવી જ રીતે, જો તમે પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન કરશો, ત્યારે તમે તમારી સ્વાભાવિક સ્થિતિમાં રહો છો, ત્યારે તમારું જીવન સફળ છે. અને જેવા તમે કૃષ્ણ ભાવનામૃતથી અલગ થાઓ છો, ત્યારે બધા સંકટો આવી જાય છે. બધા સંકટો આવી જાય છે. તો કેટલા બધા ઉદાહરણો છે અમે રોજ કક્ષામાં કહીએ છીએ. તો આપણે આ કૃષ્ણ ભાવનામૃતને સ્વીકાર કરવું જોઈએ જો આપણે સુખી બનવું છે તો, અને આપણી સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત રહેવું. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 22:22, 6 October 2018



Lecture -- Seattle, October 2, 1968

હવે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને આપણને ભગવાન ચૈતન્યની શિક્ષાને અનુસાર શીખવું જોઈએ. તેઓ... પાંચસો વર્ષો પેહલા, તેઓ બંગાળમાં પ્રકટ થયા હતા, ભારતના એક રાજ્યમાં, અને તેમણે વિશેષ કરીને કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર કર્યો હતો. તેમનો સંદેશ છે કે જે પણ ભારતમાં જન્મેલો છે તેણે આ કૃષ્ણ ભાવનામૃતના સંદેશનો ગંભીરતાથી સ્વીકાર કરવો જોઈએ, અને દુનિયાભરમાં વિતરણ કરવું જોઈએ. તે આદેશનું પાલન કરવા માટે અમે તમારા દેશમાં આવ્યા છીએ. તો મારી વિનંતી છે કે તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સમજવાનો પ્રયાસ કરો, તમારા સંપૂર્ણ જ્ઞાનથી, ધ્યાનથી અવલોકન કરીને. તેને અંધપણે ગ્રહણ ના કરો. તમે તમારા વાદવિવાદ, જ્ઞાન, તર્ક અને સાક્ષાત્કાર દ્વારા સમજવાનો પ્રયાસ કરો - તમે એક મનુષ્ય છો - અને તમને તે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ લાગશે, નિઃસંદેહ. અમે આ ગ્રંથને છાપ્યું છે, ભગવાન ચૈતન્યની શિક્ષાઓને, અને બીજા કેટલા બધા પુસ્તકો પણ, બીજા કેટલા બધા પુસ્તકોને પણ. તો તેને વાંચવાનો પ્રયાસ કરો. અને અમારી પાસે અમારા સામયિકો છે, ભગવદ દર્શન. અમે ભાવુક લોકો નથી, કે અમે ફક્ત નાચીએ છીએ. તે નૃત્યનો મહાન ભાવ છે; તે છે, જો તમે અમારી સાથે નાચશો, તમને લાગશે. એવું નથી કે કોઈ પાગલ લોકો નાચે છે. ના. સૌથી બુદ્ધિમાન લોકો, તેઓ નાચે છે. તે એટલી સારી રીતે બનાવેલું છે કે એક છોકરો પણ - જેમ કે અહીં, એક છોકરો છે - તે પણ ભાગ લઇ શકે છે. સમગ્ર વિશ્વમાં. જોડાવો, હરે કૃષ્ણનો જપ કરો અને નાચો, અને તમે સાક્ષાત્કાર કરશો. ખૂબજ સરળ પદ્ધતિ. તમારે ખૂબજ ઉચ્ચ તત્વજ્ઞાન કે શબ્દ ભ્રમને સમજવાની જરૂર નથી, આ કે બીજુ. સરળ વસ્તુ. તે સરળ વસ્તુ શું છે? ભગવાન મહાન છે, બધા જાણે છે, અને આપણે તે મહાનના અંશ છીએ. તો જ્યારે આપણે તે મહાન સાથે મળી જઈએ છીએ, ત્યારે આપણે પણ મહાન બની જઈએ છીએ. જેમ કે તમારૂ શરીર, તમારા શરીરનું નાનકડુ અંગ, એક નાનકડી આંગળી કે પગની અંગૂઠો, તે પણ તમારા સંપૂર્ણ શરીરના સમાન મૂલ્યનું છે. પણ જેવો તે નાનકડો ભાગ કે મોટો ભાગ શરીરથી બહાર પડી જાય છે, ત્યારે તેનું કોઈ મૂલ્ય નથી. તેનો કોઈ પણ મૂલ્ય નથી. આ આંગળી, તમારા શરીરનો એક નાનકડો ભાગ. જો કોઈ પણ પીડા છે, ત્યારે તમે હજારો ડોલર ખર્ચ કરો છો. તમે ડોક્ટરને હજારો ડોલર આપો છો, દુઃખનું નિવારણ કરવા માટે. અને જ્યારે તે ડોક્ટર કહે છે કે "આ આંગળીને," શું કહેવાય છે, "સ્થાનાંતરિત કે કાપી નાખવી જોઈએ, નહિતો આખા શરીરને ચેપ લાગશે," તો જ્યારે તે આંગળી શરીરથી કાપી નાખવામાં આવે છે, ત્યારે તમે તેના વિશે ધ્યાન નથી આપતા. કોઈ મૂલ્ય નથી. જરા સમજવાનો પ્રયાસ કરો. એક ટાઈપરાઇટિંગ યંત્ર, એક નાનો સ્ક્રુ જ્યારે તે ખોવાય છે, તમારૂ યંત્ર સરખી રીતે ચાલતું નથી, તમે એક ઠીક કરવાની દુકાનમાં જાઓ. તે દસ ડોલર લે છે. તમે તરત જ આપો છો. તે નાનકડો સ્ક્રુ, જ્યારે તે યંત્રથી બહાર આવે છે, તેનું એક પૈસાનું પણ મૂલ્ય નથી. તેવી જ રીતે, આપણે બધા તે પરમના અંશ છીએ. જો આપણે બધા તે પરમની સાથે કાર્ય કરીશું, તેનો અર્થ છે કે જો આપણે ભગવદ ભાવનામૃત કે કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરીશું, કે "હું અંશ છું..." જેમ કે આ આંગળી પૂર્ણ રીતે મારા શરીરની ચેતનામાં કાર્ય કરે છે. જ્યારે પણ હું થોડી પીડા અનુભવું છું. તેવી જ રીતે, જો તમે પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન કરશો, ત્યારે તમે તમારી સ્વાભાવિક સ્થિતિમાં રહો છો, ત્યારે તમારું જીવન સફળ છે. અને જેવા તમે કૃષ્ણ ભાવનામૃતથી અલગ થાઓ છો, ત્યારે બધા સંકટો આવી જાય છે. બધા સંકટો આવી જાય છે. તો કેટલા બધા ઉદાહરણો છે અમે રોજ કક્ષામાં કહીએ છીએ. તો આપણે આ કૃષ્ણ ભાવનામૃતને સ્વીકાર કરવું જોઈએ જો આપણે સુખી બનવું છે તો, અને આપણી સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત રહેવું. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે.