GU/Prabhupada 0302 - લોકો આત્મસમર્પણ કરવા માટે ઇચ્છુક નથી: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0302 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in USA, Seattle]]
[[Category:GU-Quotes - in USA, Seattle]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0301 - સૌથી બુદ્ધિશાળી વ્યક્તિઓ – તેઓ નાચી રહ્યા છે|0301|GU/Prabhupada 0303 - દિવ્ય. તમે પરે છો|0303}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|renP2FAKkrs|લોકો આત્મસમર્પણ કરવા માટે ઇચ્છુક નથી<br />- Prabhupāda 0302}}
{{youtube_right|9foxhwl0qS0|લોકો આત્મસમર્પણ કરવા માટે ઇચ્છુક નથી<br /> - Prabhupāda 0302}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/681002LE.SEA_clip3.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/681002LE.SEA_clip3.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
પ્રભુપાદ:તો અમે વાંચીએ છીએ ભગવાન શ્રી ચૈતન્યના શિક્ષાઓ. અમે અમારા પાછળના સત્રમાં પ્રારંભ કર્યું હતું,અને આપણે ફરીથી તેને વાંચશું. તમે વાંચશો?હા.  
પ્રભુપાદ: તો આપણે વાંચીએ છીએ ભગવાન શ્રી ચૈતન્યની શિક્ષાઓ. આપણે આપણી પાછલી સભામાં પ્રારંભ કર્યું હતું, અને આપણે ફરીથી તેને વાંચીશું. તમે વાંચશો? હા.  


તમાલ કૃષ્ણ:પૃષ્ઠ ઓગણત્રીસ,પણ તમે વાંચવું ક્યાં પૂરું કર્યું હતું?  
તમાલ કૃષ્ણ: પૃષ્ઠ ઓગણત્રીસ, પણ તમે વાંચવું ક્યાં પૂરું કર્યું હતું?  


પ્રભુપાદ:ક્યાં પણ વાંચો,બસ.હા.  
પ્રભુપાદ: ક્યાંયથી પણ વાંચો, બસ. હા.  


તમાલ કૃષ્ણ:ઠીક છે."ભગવદ્ ગીતામાં આપણને જ્ઞાન મળે છે સંવિધાનિક સ્તિથીનું વ્યાસથી વ્યક્તિનો કે તે અણુ આત્મા છે.તે પદાર્થ નથી. તેથી અણુ આત્માની જેમ તે અંશ છે,પરમાત્મા,પરમ સત્ય,પુરુષોત્તમ ભગવાનનો. આપણે તે પણ શીક્યું છે કે અણુ આત્માનો કર્તવ્ય છે શરણાગત થાવું,કારણ કે તે ત્યારે જ સુખી બની શકે છે. ભગવદ્ ગીતાનો છેલ્લો ઉપદેશ છે કે અણુ આત્મા પૂર્ણ રીતે શરણાગત થઇ જાય. પરમાત્મા,કૃષ્ણને,અને તે રીતે સુખનો અનુભવ કરે. અહીં પણ ભગવાન ચૈતન્ય સનાતનના પ્રશ્નોનો ઉત્તર આપે છે,અને તે જ સત્યને ફરીથી કહે છે, પણ તેમને અણુ આત્મા વિષે માહિતી નથી આપતા કારણ કે તે પેહલા જ ગીતામાં વર્ણિત છે."  
તમાલ કૃષ્ણ: ઠીક છે. "ભગવદ ગીતામાં આપણને જ્ઞાન મળે છે બંધારણીય સ્થિતિનું કે વ્યક્તિગત વસ્તુ આત્મા છે. તે પદાર્થ નથી. તેથી જેમ આત્મા અંશ છે, પરમાત્મા, નિરપેક્ષ સત્ય, પુરુષોત્તમ ભગવાનનો. આપણે તે પણ શીખ્યું છે કે આત્માનું કર્તવ્ય છે શરણાગત થવું, કારણકે તે ત્યારે જ સુખી બની શકે છે. ભગવદ ગીતાનો છેલ્લો ઉપદેશ છે કે આત્મા પૂર્ણ રીતે શરણાગત થઇ જાય, પરમાત્મા, કૃષ્ણને, અને તે રીતે સુખનો અનુભવ કરે. અહીં પણ ભગવાન ચૈતન્ય સનાતનના પ્રશ્નોનો ઉત્તર આપે છે, અને તે જ સત્યને ફરીથી કહે છે, પણ આત્મા વિશેની માહિતી આપ્યા વગર કારણકે તે પહેલા જ ગીતામાં વર્ણિત છે."  


પ્રભુપાદ:હા.વાત છે કે અણુ આત્માનો સંવૈધાનિક પરિસ્થિતિ શું છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં ખૂબ જ વિસ્તૃત રૂપે વર્ણિત છે. હવે ભગવદ્ ગીતામાં છેલ્લો ઉપદેશ,જેમ કૃષ્ણ કહે છે, સર્વ-ધર્માંન પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ ([[Vanisource:BG 18.66|ભ.ગી.૧૮.૬૬]]) તેમને અર્જુનને બધા પ્રકારના યોગ પદ્ધતિયોં વિષે બતાવેલું છે, બધા પ્રકારના કર્મ કાંડી પદ્ધતિયોં,યજ્ઞો,અને સૈદ્ધાંતિક શુષ્ક ચિંતન, દેહનો સ્વરૂપ,આત્માનો સ્વરૂપ. બધું તેમને વર્ણિત કર્યું છે ભગવદ્ ગીતામાં. અને છેલ્લામાં તે અર્જુનને કહે છે,"મારા પ્રિય અર્જુન,કારણ કે તું મારો ખૂબજ નિકટ અને પ્રિય મિત્ર છે, તેથી હું તમને વૈદિક જ્ઞાનનો સૌથી રહસ્યમય ભાગ કહું છું." અને તે શું છે?"તું બસ મને શરણાગત થઇ જા.".બસ. લોકો શરણાગત થાવ માટે ઉત્સુક નથી,તેથી તેમને કેટલા બધા વસ્તુઓ શીખવા પડે છે. જેમ કે એક છોકરો,તે માત્ર તેમના માતા પિતાને શરણાગત થવાનો ભાવ છે,તે સુખી છે. સિદ્ધાંત શીખવાનો કોઈ જરૂરત નથી,કેવી રીતે સુખી બનીને રેહવું. બાળક પૂર્ણ રીતે તેના માતા પિતાના રક્ષણમાં છે અને તે સુખી છે. સરળ સિદ્ધાંત છે.પણ કારણ કે આપણે સભ્યતામાં,જ્ઞાનમાં ઉન્નતિ કર્યું છે, તેથી આપણને આ સરળ સિદ્ધાંતને કેટલા બધા શબ્દોના બ્રહ્મ દ્વારા સમજવાનો પ્રયાસ કરે છે.બસ. તો જો તમને શબ્દોના ભ્રમમાં શીખવું છે,ત્યારે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં કોઈ પણ ઓછાપનું નથી. આપણા પાસે સિદ્ધાંતના ઉપર હજારો પુસ્તકો છે. પણ જો તમે આ સરળ પદ્ધતિને સ્વીકાર કરશો,ત્યારે આપણને... ભગવાન મહાન છે અને હું એક અંશ માત્ર છું,તેથી મારો કર્તવ્ય છે કે હું ભગવાનને સેવા કરીને શરણાગત થાવું.બસ. તો ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપ,સિદ્ધાંત અને જ્ઞાનની ચર્ચા કર્યા વગર, અને બીજા કેટલા બધા વસ્તુઓ,યોગ પદ્ધતિ,તે તરત જ શરૂઆત કરે છે કે જીવનો સ્વરૂપ છે કે તે આખા પરમની સેવા કરે. તે..તે ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાની શરૂઆત છે. તેનો અર્થ છે કે જ્યાં ભગવદ્ ગીતાના શિક્ષાનો અંત થયો,ત્યાંથી ચૈતન્ય મહાપ્રભુ પ્રારંભ કરે છે,
પ્રભુપાદ: હા. મુદ્દો છે, કે આત્માની બંધારણીય સ્થિતિ શું છે, શ્રીમદ ભગવદ ગીતામાં ખૂબ જ વિસ્તૃત રૂપે વર્ણિત છે. હવે ભગવદ ગીતામાં છેલ્લો ઉપદેશ, જેમ કૃષ્ણ કહે છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ ([[Vanisource:BG 18.66 (1972)|ભ.ગી. ૧૮.૬૬]]). તેમણે અર્જુનને બધા પ્રકારની યોગ પદ્ધતિઓ વિશે શિક્ષા આપી દીધી, બધા પ્રકારની ધાર્મિક કર્મકાંડની વિધિઓ, યજ્ઞો, અને તાત્વિક શુષ્ક ચિંતન, શરીરની બંધારણીય અવસ્થા, આત્માની બંધારણીય અવસ્થા. બધું તેમણે વર્ણિત કર્યું છે ભગવદ ગીતામાં. અને છેલ્લે તેઓ અર્જુનને કહે છે, "મારા પ્રિય અર્જુન, કારણકે તું મારો ખૂબજ નિકટ અને પ્રિય મિત્ર છે, તેથી હું તને વૈદિક જ્ઞાનનો સૌથી રહસ્યમય ભાગ કહું છું." અને તે શું છે? "તું બસ મને શરણાગત થઈ જા." બસ તેટલું જ. લોકો શરણાગત થવા માટે ઉત્સુક નથી, તેથી તેમને કેટલી બધી વસ્તુઓ શીખવી પડે છે. જેમ કે એક બાળક, તેને માત્ર તેના માતા પિતાને શરણાગત થવાનો ભાવ છે, તે સુખી છે. તત્વજ્ઞાન શીખવાની કોઈ જરૂર નથી, કેવી રીતે સુખી બનીને રહેવું. બાળક પૂર્ણ રીતે તેના માતા પિતાના રક્ષણમાં છે અને તે સુખી છે. સરળ સિદ્ધાંત છે. પણ કારણકે આપણે સભ્યતામાં, જ્ઞાનમાં પ્રગતિ કરી છે, તેથી આપણે આ સરળ સિદ્ધાંતને ઘણી બધી શાબ્દિક માયાજાળથી સમજવાનો પ્રયાસ કરવો છે. બસ. તો જો તમારે શબ્દોના ભ્રમમાં શીખવું છે, તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં કોઈ પણ અછત નથી. આપણા પાસે તત્વજ્ઞાનની ઉપર કેટલીય પુસ્તકો છે. પણ જો તમે આ સરળ પદ્ધતિને સ્વીકાર કરશો, કે આપણે... ભગવાન મહાન છે અને હું એક અંશ માત્ર છું, તેથી મારૂ કર્તવ્ય છે કે હું ભગવાનની સેવા કરૂ અને શરણાગત થઉ. બસ. તો ચૈતન્ય મહાપ્રભુ બંધારણીય અવસ્થા, તત્વજ્ઞાન અને જ્ઞાનની ચર્ચા કર્યા વગર, અને બીજી કેટલી બધી વસ્તુઓ, યોગ પદ્ધતિ, તેઓ તરત જ શરૂઆત કરે છે કે જીવનું બંધારણીય સ્વરૂપ છે કે તે સંપૂર્ણ પરમની સેવા કરે. તે છે... તે ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાની શરૂઆત છે. તેનો અર્થ છે કે જ્યાં ભગવદ્ ગીતાની શિક્ષાનો અંત થયો, ત્યાંથી ચૈતન્ય મહાપ્રભુ પ્રારંભ કરે છે.


પ્રભુપાદ: હા.ચાલતા જાઓ.  
પ્રભુપાદ: હા. આગળ વધો.  


તમાલ કૃષ્ણ:"તે તે બિંદુથી શરુ કરે છે જ્યાં કૃષ્ણ તેમનો છેલ્લો ઉપદેશ સમાપ્ત કર્યો હતો, તે મહાન ભક્તો દ્વારા સ્વીકૃત છે કે ભગવાન ચૈતન્ય સ્વયં કૃષ્ણ છે, અને જે બિંદુ ઉપર તેમને ગીતામાં તેમના શિક્ષાઓને વિરામ આપ્યો હતો,ત્યાંથી જ તે ફરીથી સનાતનને તેમના શિક્ષા આપવા પ્રારંભ કરે છે. ભગવાને સનાતનને કહ્યું હતું:"તમારું સંવૈધાનિક સ્વરૂપ છે કે તમે શુદ્ધ જીવાત્મા છો. આ ભૌતિક દેહ તમારું સાચું સ્વરૂપ નથી,નહીં મન તમારું સાચી પહેચાન છે. નહિ તમારી બુદ્ધિ,નહિ અહંકાર સ્વયંનું પહેચાન છે. તમારી પહેચાન છે કે તમે પરમ ભગવાન શ્રી કૃષ્ણના નિત્ય દાસ છો."  
તમાલ કૃષ્ણ: "તેઓ તે બિંદુથી શરુ કરે છે જ્યાં કૃષ્ણએ તેમનો છેલ્લો ઉપદેશ સમાપ્ત કર્યો હતો. તે મહાન ભક્તો દ્વારા સ્વીકૃત છે કે ભગવાન ચૈતન્ય સ્વયમ કૃષ્ણ છે, અને જે બિંદુ ઉપર તેમણે ગીતામાં તેમની શિક્ષાઓને વિરામ આપ્યો હતો, ત્યાંથી જ તે ફરીથી સનાતનને તેમની શિક્ષા આપવાનો પ્રારંભ કરે છે. ભગવાને સનાતનને કહ્યું, "તમારું બંધારણીય સ્વરૂપ છે કે તમે શુદ્ધ જીવાત્મા છો. આ ભૌતિક શરીર તમારું સાચું સ્વરૂપ નથી, કે નથી તમારું મન તમારી સાચી ઓળખ, કે નથી તમારી બુદ્ધિ, કે નથી અહંકાર તમારી સાચી ઓળખ. તમારી ઓળખ છે કે તમે પરમ ભગવાન શ્રી કૃષ્ણના શાશ્વત સેવક છો."  


પ્રભુપાદ:હવે,અહીં થોડા મુખ્ય વિષયો છે,કે આપણા આત્મ સાક્ષાત્કારમાં, કે જે સ્થૂળ ભૌતિક સ્તર ઉપર છે,તે વિચારે છે કે,આ દેહ,"હું આ દેહ છું." હું આ દેહ છું,દેહ એટલે કે ઇન્દ્રિયો, તેથી મારી તૃપ્તિ એટલે કે ઇંદ્રિયોની તૃપ્તિ-ઇન્દ્રિય તૃપ્તિ. તે આત્મ-સાક્ષાત્કારનો સૌથી સ્થૂળ રૂપ છે. આ દેહ પણ સ્વયં છે.દેહ પણ સ્વયં છે,મન પણ સ્વયં છે,અને આત્મા પણ સ્વયં છે. આત્મા,પર્યાય.શરીર અને મન અને આત્મા,બંને...ત્રણે ને આત્મા કહેવાય છે. હવે આ જીવનના સૌથી સ્થૂળ સ્તર ઉપર,આપણે વિચારીયે છીએ કે આ દેહ આત્મા છે. અને સૂક્ષ્મ સ્તિથીમાં આપણે વિચારીયે છીએ કે મન અને બુદ્ધિ આત્મા છે. પણ વાસ્તવમાં,આત્મા શરીરના પારે છે,મનના પારે છે,બુદ્ધિના પારે છે. તે પરિસ્થિતિ છે. જે લોકો આત્મ-સાક્ષાત્કારના સૌથી સ્થૂળ સ્તર ઉપર છે,તે લોકો ભૌતિકવાદીઓ છે. અને જે લોકો મન અને બુદ્ધિના ધારણા ઉપર છે,તે તત્ત્વવાદીયો અને કવિયો છે. તે કઈ સિદ્ધાંત કાઢે છે,અને તે કોઈ કવિતા લખે છે,પણ તેમની ધારણા હાજી પણ ખોટું છે. અને જ્યારે તમે આધ્યાત્મિક સ્તર ઉપર આવો,ત્યારે તે ભક્તિમય સેવા કહેવાય છે. તે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સમજાવામાં આવે છે.  
પ્રભુપાદ: હવે, અહીં થોડા મુખ્ય મુદ્દા છે, કે આપણા આત્મ-સાક્ષાત્કારમાં, જે લોકો સ્થૂળ ભૌતિક સ્તર ઉપર છે, તેઓ વિચારે છે કે, આ શરીર, "હું આ શરીર છું." હું આ શરીર છું, શરીર એટલે કે ઇન્દ્રિયો. તેથી મારી તૃપ્તિ એટલે કે ઇન્દ્રિયોની તૃપ્તિ - ઇન્દ્રિય તૃપ્તિ. તે આત્મ-સાક્ષાત્કારનો સૌથી સ્થૂળ રૂપ છે. આ શરીર પણ સ્વયમ છે. શરીર પણ સ્વયમ છે, મન પણ સ્વયમ છે, અને આત્મા પણ સ્વયમ છે. સ્વયમ, પર્યાય. શરીર અને મન અને આત્મા, બંને... ત્રણેયને સ્વયમ કહેવાય છે. હવે આ જીવનના સૌથી સ્થૂળ સ્તર ઉપર, આપણે વિચારીએ છીએ કે આ શરીર સ્વયમ છે. અને સૂક્ષ્મ સ્થિતિમાં આપણે વિચારીએ છીએ કે મન અને બુદ્ધિ સ્વયમ છે. પણ વાસ્તવમાં, સ્વયમ આપણે શરીરની પરે છીએ, મનની પરે છીએ, બુદ્ધિની પરે છીએ. તે સ્થિતિ છે. જે લોકો આત્મ-સાક્ષાત્કારના સૌથી સ્થૂળ સ્તર ઉપર છે, તે લોકો ભૌતિકવાદીઓ છે. અને જે લોકો મન અને બુદ્ધિની ધારણા ઉપર છે, તે તત્ત્વજ્ઞાનીઓ અને કવિઓ છે. તેઓ કોઈ તત્વજ્ઞાન કાઢે છે, અને તે કોઈ કવિતા લખે છે, પણ તેમની ધારણા હજી પણ ખોટી છે. અને જ્યારે તમે આધ્યાત્મિક સ્તર ઉપર આવો, ત્યારે તે ભક્તિમય સેવા કહેવાય છે. તે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સમજાવવામાં આવી રહ્યું છે.
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 22:23, 6 October 2018



Lecture -- Seattle, October 2, 1968

પ્રભુપાદ: તો આપણે વાંચીએ છીએ ભગવાન શ્રી ચૈતન્યની શિક્ષાઓ. આપણે આપણી પાછલી સભામાં પ્રારંભ કર્યું હતું, અને આપણે ફરીથી તેને વાંચીશું. તમે વાંચશો? હા.

તમાલ કૃષ્ણ: પૃષ્ઠ ઓગણત્રીસ, પણ તમે વાંચવું ક્યાં પૂરું કર્યું હતું?

પ્રભુપાદ: ક્યાંયથી પણ વાંચો, બસ. હા.

તમાલ કૃષ્ણ: ઠીક છે. "ભગવદ ગીતામાં આપણને જ્ઞાન મળે છે બંધારણીય સ્થિતિનું કે વ્યક્તિગત વસ્તુ આત્મા છે. તે પદાર્થ નથી. તેથી જેમ આત્મા અંશ છે, પરમાત્મા, નિરપેક્ષ સત્ય, પુરુષોત્તમ ભગવાનનો. આપણે તે પણ શીખ્યું છે કે આત્માનું કર્તવ્ય છે શરણાગત થવું, કારણકે તે ત્યારે જ સુખી બની શકે છે. ભગવદ ગીતાનો છેલ્લો ઉપદેશ છે કે આત્મા પૂર્ણ રીતે શરણાગત થઇ જાય, પરમાત્મા, કૃષ્ણને, અને તે રીતે સુખનો અનુભવ કરે. અહીં પણ ભગવાન ચૈતન્ય સનાતનના પ્રશ્નોનો ઉત્તર આપે છે, અને તે જ સત્યને ફરીથી કહે છે, પણ આત્મા વિશેની માહિતી આપ્યા વગર કારણકે તે પહેલા જ ગીતામાં વર્ણિત છે."

પ્રભુપાદ: હા. મુદ્દો છે, કે આત્માની બંધારણીય સ્થિતિ શું છે, શ્રીમદ ભગવદ ગીતામાં ખૂબ જ વિસ્તૃત રૂપે વર્ણિત છે. હવે ભગવદ ગીતામાં છેલ્લો ઉપદેશ, જેમ કૃષ્ણ કહે છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તેમણે અર્જુનને બધા પ્રકારની યોગ પદ્ધતિઓ વિશે શિક્ષા આપી દીધી, બધા પ્રકારની ધાર્મિક કર્મકાંડની વિધિઓ, યજ્ઞો, અને તાત્વિક શુષ્ક ચિંતન, શરીરની બંધારણીય અવસ્થા, આત્માની બંધારણીય અવસ્થા. બધું તેમણે વર્ણિત કર્યું છે ભગવદ ગીતામાં. અને છેલ્લે તેઓ અર્જુનને કહે છે, "મારા પ્રિય અર્જુન, કારણકે તું મારો ખૂબજ નિકટ અને પ્રિય મિત્ર છે, તેથી હું તને વૈદિક જ્ઞાનનો સૌથી રહસ્યમય ભાગ કહું છું." અને તે શું છે? "તું બસ મને શરણાગત થઈ જા." બસ તેટલું જ. લોકો શરણાગત થવા માટે ઉત્સુક નથી, તેથી તેમને કેટલી બધી વસ્તુઓ શીખવી પડે છે. જેમ કે એક બાળક, તેને માત્ર તેના માતા પિતાને શરણાગત થવાનો ભાવ છે, તે સુખી છે. તત્વજ્ઞાન શીખવાની કોઈ જરૂર નથી, કેવી રીતે સુખી બનીને રહેવું. બાળક પૂર્ણ રીતે તેના માતા પિતાના રક્ષણમાં છે અને તે સુખી છે. સરળ સિદ્ધાંત છે. પણ કારણકે આપણે સભ્યતામાં, જ્ઞાનમાં પ્રગતિ કરી છે, તેથી આપણે આ સરળ સિદ્ધાંતને ઘણી બધી શાબ્દિક માયાજાળથી સમજવાનો પ્રયાસ કરવો છે. બસ. તો જો તમારે શબ્દોના ભ્રમમાં શીખવું છે, તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં કોઈ પણ અછત નથી. આપણા પાસે તત્વજ્ઞાનની ઉપર કેટલીય પુસ્તકો છે. પણ જો તમે આ સરળ પદ્ધતિને સ્વીકાર કરશો, કે આપણે... ભગવાન મહાન છે અને હું એક અંશ માત્ર છું, તેથી મારૂ કર્તવ્ય છે કે હું ભગવાનની સેવા કરૂ અને શરણાગત થઉ. બસ. તો ચૈતન્ય મહાપ્રભુ બંધારણીય અવસ્થા, તત્વજ્ઞાન અને જ્ઞાનની ચર્ચા કર્યા વગર, અને બીજી કેટલી બધી વસ્તુઓ, યોગ પદ્ધતિ, તેઓ તરત જ શરૂઆત કરે છે કે જીવનું બંધારણીય સ્વરૂપ છે કે તે સંપૂર્ણ પરમની સેવા કરે. તે છે... તે ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાની શરૂઆત છે. તેનો અર્થ છે કે જ્યાં ભગવદ્ ગીતાની શિક્ષાનો અંત થયો, ત્યાંથી ચૈતન્ય મહાપ્રભુ પ્રારંભ કરે છે.

પ્રભુપાદ: હા. આગળ વધો.

તમાલ કૃષ્ણ: "તેઓ તે બિંદુથી શરુ કરે છે જ્યાં કૃષ્ણએ તેમનો છેલ્લો ઉપદેશ સમાપ્ત કર્યો હતો. તે મહાન ભક્તો દ્વારા સ્વીકૃત છે કે ભગવાન ચૈતન્ય સ્વયમ કૃષ્ણ છે, અને જે બિંદુ ઉપર તેમણે ગીતામાં તેમની શિક્ષાઓને વિરામ આપ્યો હતો, ત્યાંથી જ તે ફરીથી સનાતનને તેમની શિક્ષા આપવાનો પ્રારંભ કરે છે. ભગવાને સનાતનને કહ્યું, "તમારું બંધારણીય સ્વરૂપ છે કે તમે શુદ્ધ જીવાત્મા છો. આ ભૌતિક શરીર તમારું સાચું સ્વરૂપ નથી, કે નથી તમારું મન તમારી સાચી ઓળખ, કે નથી તમારી બુદ્ધિ, કે નથી અહંકાર તમારી સાચી ઓળખ. તમારી ઓળખ છે કે તમે પરમ ભગવાન શ્રી કૃષ્ણના શાશ્વત સેવક છો."

પ્રભુપાદ: હવે, અહીં થોડા મુખ્ય મુદ્દા છે, કે આપણા આત્મ-સાક્ષાત્કારમાં, જે લોકો સ્થૂળ ભૌતિક સ્તર ઉપર છે, તેઓ વિચારે છે કે, આ શરીર, "હું આ શરીર છું." હું આ શરીર છું, શરીર એટલે કે ઇન્દ્રિયો. તેથી મારી તૃપ્તિ એટલે કે ઇન્દ્રિયોની તૃપ્તિ - ઇન્દ્રિય તૃપ્તિ. તે આત્મ-સાક્ષાત્કારનો સૌથી સ્થૂળ રૂપ છે. આ શરીર પણ સ્વયમ છે. શરીર પણ સ્વયમ છે, મન પણ સ્વયમ છે, અને આત્મા પણ સ્વયમ છે. સ્વયમ, પર્યાય. શરીર અને મન અને આત્મા, બંને... ત્રણેયને સ્વયમ કહેવાય છે. હવે આ જીવનના સૌથી સ્થૂળ સ્તર ઉપર, આપણે વિચારીએ છીએ કે આ શરીર સ્વયમ છે. અને સૂક્ષ્મ સ્થિતિમાં આપણે વિચારીએ છીએ કે મન અને બુદ્ધિ સ્વયમ છે. પણ વાસ્તવમાં, સ્વયમ આપણે શરીરની પરે છીએ, મનની પરે છીએ, બુદ્ધિની પરે છીએ. તે સ્થિતિ છે. જે લોકો આત્મ-સાક્ષાત્કારના સૌથી સ્થૂળ સ્તર ઉપર છે, તે લોકો ભૌતિકવાદીઓ છે. અને જે લોકો મન અને બુદ્ધિની ધારણા ઉપર છે, તે તત્ત્વજ્ઞાનીઓ અને કવિઓ છે. તેઓ કોઈ તત્વજ્ઞાન કાઢે છે, અને તે કોઈ કવિતા લખે છે, પણ તેમની ધારણા હજી પણ ખોટી છે. અને જ્યારે તમે આધ્યાત્મિક સ્તર ઉપર આવો, ત્યારે તે ભક્તિમય સેવા કહેવાય છે. તે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સમજાવવામાં આવી રહ્યું છે.