GU/Prabhupada 1060 - જ્યાં સુધી વ્યક્તિ ભગવદ ગીતાને નમ્ર ભાવથી સ્વીકાર નથી કરતો...
660219-20 - Lecture BG Introduction - New York
જ્યાર સુધી વ્યક્તિ આ ભગવદ ગીતાને આ નમ્ર ભાવથી સ્વીકાર નથી કરતો... સર્વં એતદ રિતમ મન્યે(ભ.ગી.૧૦.૧૪) "હું લઉં છું,હું વિશ્વાસ કરું છું કે જે પણ તમે કીધું છે,તે બધું સાચું છે. અને તમારું વ્યક્તિત્વ,ભગવાનનું વ્યક્તિત્વ,સમજવું ખૂબજ અઘરું છે. અને તેથી તમને દેવતા લોકો પણ સમજી નથી શકતા. તમે દેવતા લોકો દ્વારા પણ જણાઈ નથી શકતા." તેનો અર્થ છે કે પરમ ભગવાનને મનુષ્યો કરતા પણ વધારે ઉન્નત જીવો દ્વારા પણ જણાઈ નથી શકાતું અને કેવી રીતે એક મનુષ્ય શ્રી કૃષ્ણને સમજી શકે છે તેના ભક્ત બન્યા વગર? તેથી ભગવદ ગીતાને ભગવાન શ્રી કૃષ્ણન ભક્તન ભાવથી સ્વીકાર કરવું જોઈએ. વ્યક્તિને તેમ નથી સમજવું જોઈએ કે શ્રી કૃષ્ણનાં સમાન સ્તર ઉપર છે, અને વ્યક્તિને એમ પણ નથી સમજવું જોઈએ કે તે(ભગવાન શ્રી કૃષ્ણ) એક સામાન્ય વ્યક્તિ છે,કે એક મહાન વ્યક્તિ છે, નહિ.ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો ઓછા માં ઓછા આપણે સૈદ્ધાંતિક રૂપે,કે ભગવદ ગીતાન વાક્યનાં આધારે,અથવા અર્જુનનાં કેહવા મુજબ. જે વ્યક્તિ ભગવદ ગીતા ને સમજવાનો પ્રયત્ન કરે છે આપણને શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનાં રૂપે સ્વીકાર કરવું જોઈએ., અને પછી,તે નમ્ર ભાવથી, જ્યાર સુધી વ્યક્તિ ભગવદ ગીતાને આ નમ્ર ભાવથી શ્રવણ નથી કરતો, ભગવદ ગીતાને સમજવું ખૂબજ અઘરું છે,કારણ કે તે એક મોટું રહસ્ય છે. તો આ ભગવદ ગીતામાં...આપણે સર્વેક્ષણ કરી શકે છે આ ભગવદ ગીતા શું છે. આ ભગવદ ગીતા લોકોનાં ઉદ્ધાર માટે છે,લોકોને આ ભૌતિક અસ્તિત્વનાં અંધકારથી ઉદ્ધાર કરવા માટે છે. દરેક માણસ કેટલા બધા રીતે મુશ્કેલીમાં છે, જેમ અર્જુન પણ મુશ્કેલી માં હતો કુરુક્ષેત્રનાં યુદ્ધ લડવા માટે. અને તે રીતે તે શ્રી કૃષ્ણને શરણાગત થઇ ગયો,અને તેથી આ ભગવદ ગીતા કેહવાય ગયું હતું. તેમજ,અર્જુન જ નહિ,પણ આપણે દરેક વ્યક્તિ હમેશા ચિંતામાં છીએ આ ભૌતિક અસ્તિત્વ નાં કારણે. અસદ-ગ્રહાત..આપણું અસ્તિત્વ વાસ્તવિક ન-અસ્તિત્વ નાં વાતાવરણ માં છે. પણ,વાસ્તવમાં આપણે અસ્તિત્વમાં છે. આપણું અસ્તિત્વ શાશ્વત છે,પણ એક રીતે કે બીજી રીતે આ અસતમાં પડી ગયા છે. અસત એટલે કે જે અસ્તિત્વમાં નથી. હવે કેટલા બધા મનુષ્યો માંથી જે વાસ્તવમાં જીજ્ઞાસા કરે છે તેની સ્તીથી શું છે, કેમ તેને આ કષ્ટમય સ્તીથીમાં મુકાઇ ગયેલું છે.. જ્યાર સુધી વ્યક્તિ આ સ્તીથી પ્રતિ જાગૃત નથી થતો કે,"હું કેમ કષ્ટ ભોગું છું?" મને આ બધા કષ્ટ જોતા નથી. મેં આ બધા કષ્ટોનો અંત માટે બધા સમાધાનોનો પ્રયત્ન કાર્ય છે,પણ હું વિફળ થયો છું." જ્યાર સુધી વ્યક્તિ તે અવસ્થા માં નથી,તેને એક પૂર્ણ મનુષ્ય નથી કહી શકાય છે. માનવતા ત્યારે પ્રારંભ થાય છે જ્યારે આ પ્રકારનાં પ્રશ્નો વ્યક્તિના મનમાં ઉત્પન્ન થાય છે. બ્રહ્મ-સૂત્રમાં આ જીજ્ઞાસા ને બ્રહ્મ-જીજ્ઞાસા કેહવાય ગયેલું છે.અથાતો બ્રહ્મ જીજ્ઞાસા. અને માનવનો દરેક કાર્ય નિષ્ફળ માનવામાં આવશે જ્યાર સુધી તેના મનમાં આ જીજ્ઞાસા નથી થતી. તો જે લોકોએ તેમના મનમાં આ જીજ્ઞાસા ઉત્પન્ન કરેલું છે, કે,"હું કોણ છું,હું કેમ કષ્ટ ભોગું છું." ક્યાંથી હું આવ્યો છું અને મૃત્યુ પછી હું ક્યા જઈશ," જ્યારે આ જિજ્ઞાસાઓ,એક ડાહ્ય મનુષ્યન મનમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે વ્યવહારિક રૂપે,ભગવદ-ગીતા સમજવા માટે એક પ્રામાણિક વિદ્યાર્થી છે. અને તેને શ્રદ્ધાવાન હોવો જોઈએ.શ્રદ્ધાવાન. તેને સમ્માન હોવો જોઈએ,એક સમ્માનનો ભાવ હોવો જોઈએ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનાં પ્રતિ. તેવો વ્યક્તિ,તેવો આદર્શ વ્યક્તિ અર્જુન હતો.