GU/660307 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બદ્ધ આત્મા અને મુક્ત આત્મા વચ્ચેનું અંતર છે કે એક બદ્ધ આત્મા ચાર રીતે અપૂર્ણ હોય છે. એક બદ્ધ આત્મા ચોક્કસ ભૂલ કરે જ છે, એક બધા આત્મા ભ્રમમાં હોય છે, એક બધા આત્માને બીજાને છેતરવાની વૃત્તિ હોય છે, અને એક બદ્ધ આત્માની ઇન્દ્રિયો અપૂર્ણ હોય છે, અપૂર્ણ ઇન્દ્રિયો. તેથી મુક્ત આત્મા પાસેથી જ્ઞાન લેવું જોઈએ."
660307 - ભાષણ - ભ.ગી. ૨.૧૨ - ન્યુ યોર્ક