GU/661221 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હમેશા યાદ રાખો કે આ કૃષ્ણ ભાવનામૃત એક પ્રકારની યુદ્ધની ઘોષણા છે આ ભ્રામક ભૌતિક પ્રકૃતિ સાથે. તો યુદ્ધ છે. તે હમેશા તમને પતન પમાડવા માટે પ્રયત્ન કરશે. દૈવી હી એષા ગુણમયી મમ માયા દુરત્યયા (ભ.ગી. ૭.૧૪). તે બહુ જ શક્તિશાળી છે, સશક્ત. તમે કેવી રીતે પોતાને બચાવી શકો? મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરન્તિ તે. જો તમે સ્થાયી રીતે ફક્ત કૃષ્ણની ભક્તિમય સેવામાં લાગેલા રહો, તો આ ભ્રામક પ્રકૃતિ પાસે તમને નીચે પાડવા માટે કોઈ શક્તિ નહીં હોય."
661221 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૩૧૩-૩૧૭ - ન્યુ યોર્ક