GU/670105 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભજ ગોવિંદંમ ભજ ગોવિંદંમ
ભજ ગોવિંદંમ મૂઢ-મતી
પ્રાપ્તે સન્નિહિતે કાલે
ન હી ન હી રક્ષતી દુક્રણ-કારણે
(શંકરાચાર્ય)

તેમણે સલાહ આપી, "તમે મૂર્ખો, તમે દાર્શનિક અટકળો, વ્યાકરણના અર્થ અને બચાવ વિશે વાત કરી રહ્યા છો. ઓહ, આ બધું બકવાસ છે. તમે આ બધું કરીને પોતાને બચાવી શકશો નહીં. જ્યારે મૃત્યુ થશે, ત્યારે ગોવિંદ જ બચાવી શકે છે. ફક્ત ગોવિંદ જ તમને પતન થતા બચાવી શકે છે. તો ભજ ગોવિંદંમ ભજ ગોવિંદંમ ભજ ગોવિંદંમ મૂઢ-મતી."

670105 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૧.૪૯-૬૦ - ન્યુ યોર્ક‎