GU/680820 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ બધી પ્રાર્થનાનો સાર છે. જો તમે ભગવાન સમક્ષ સમર્પણ કરો કે "મારો તમારા સિવાય બીજો કોઈ આશ્રય નથી," પછી તે તરત જ તમારો ભાર લે છે. પણ જો તમે વિચારો કે "મારા પ્રિય ભગવાન," અથવા "મારા પ્રિય ભગવાન, હું મારી રોજી-રોટી માટે તમારી પાસે આવું છું, અને જેવા તમે મને મારી રોજી-રોટી આપો છો, તમારી સાથે મારું કાર્ય સમાપ્ત..." ના. તે પણ ખૂબ સારું છે, પરંતુ આ પ્રેમ નથી. આ વ્યવસાય છે. કૃષ્ણ કોઈ પણ વ્યવસાય માટે નહીં પણ પ્રેમી માંગે છે."
680820 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૨-૧૩ - મોંટરીયલ