GU/690716 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અત્યારે આજે આ અર્ચવિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાનો સમારોહ, આ અધિકૃત છે. જેમ કે ઘણી વાર મે ઉદાહરણ આપ્યું છે કે જ્યારે તમે તમારા પત્રોને શેરીમાં પેટીમાં મૂકો, કારણકે ત્યાં તે લખેલું છે કે યુ.એસ. મેઇલ, તમે જાણો છો કે તે અધિકૃત ટપાલપેટી છે. અને જો તમે આ પેટીમાં તમારા પત્રો મુકશો, તે ચોક્કસ તેના લક્ષ્ય પર પહોંચશે. ટપાલ કચેરી કામ કરશે. તો મોટી ટપાલ કચેરી અને નાની ટપાલપેટીમાં કોઈ ફરક નથી કારણકે તે અધિકૃત છે. તેવી જ રીતે, પૂતળાની પૂજા અને અર્ચવિગ્રહની પૂજામાં તેવો ફરક છે. જ્યાં સુધી અધિકૃત પદ્ધતિનો સ્વીકાર નથી થતો, તે પૂતળાની પૂજા છે."
690716 - ભાષણ - પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, શ્રી શ્રી રૂક્મીણી દ્વારકાનાથ - લોસ એંજલિસ