GU/690926b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો તેઓ..., આપણા વૈજ્ઞાનિકો કહેવાતા બકવાસ માત્ર છે. તેઓ કહે છે, "ના, ચંદ્ર ગ્રહ પર અથવા સૂર્ય ગ્રહ પર કોઈ જીવનું અસ્તિત્વ ન હોઈ શકે." તેઓ એવું કહે છે. પરંતુ આપણું વૈદિક સાહિત્ય એવું કહેતું નથી. જીવ... તે કહેવામાં આવે છે, સર્વ-ગ:. તે ક્યાંય પણ જઈ શકે છે, અને તે ક્યાંય પણ રહી શકે છે. સર્વ-ગ:. સર્વનો અર્થ છે બધે; ગ: એટલે જવું. તમે જઈ શકો છો. અહીં જેમ લંડન શહેરમાં, તમે અહીં બેઠા છો, તમે કોઈ અન્ય ભાગમાં જઇ શકો છો, તેવી જ રીતે, તમે બ્રહ્માંડના કોઈપણ ભાગ અથવા ભગવાનની સૃષ્ટિના કોઈપણ અન્ય ભાગ પર જઈ શકો છો. ભૌતિક વિશ્વ છે, આધ્યાત્મિક વિશ્વ છે. તમે બધે જઇ શકો છો. પરંતુ તમારે ત્યાં જવા માટે સક્ષમ હોવું જોઈએ."
690926 - ભાષણ - લંડન‎