GU/710217c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અજામિલ, ત્યાં શુદ્ધ સંકીર્તન નહોતું. જેમ આપણને મંત્ર, મહા-મંત્રનો જપ કરતી વખતે દસ પ્રકારના અપરાધોથી બચવા માટે સલાહ આપવામાં આવે છે. તો અજામિલ પાસે આવો કોઈ કાર્યક્રમ નહોતો. તે ક્યારેય એવું વિચારતો ન હતો કે તે નારાયણના પવિત્ર નામનો જપ કરે છે. આ મુદ્દા પર શ્રીધર સ્વામી દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. તેણે ફક્ત તેના પુત્રને બોલાવાનો પ્રયાસ કર્યો, જેનું નામ નારાયણ હતું. તે વ્યવહારીક રીતે કીર્તન નહોતું, પરંતુ આ શબ્દ ધ્વનિમાં, દિવ્ય ધ્વનિમાં, એટલી શક્તિ છે કે પવિત્ર નામનો જપ કરવાના નિયમોનું પાલન કર્યા વિના જ, તે તરત જ બધી પાપી પ્રતિક્રિયાથી મુક્ત થઈ ગયો. તે મુદ્દા પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે."
710217c - ભાષણ - ગોરખપુર‎