GU/721212 ભાષણ - શ્રીલ પ્રભુપાદ અમદાવાદમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ ગીતા ત્રણ ભાગમાં વિભાજિત છે: પહેલા છ અધ્યાય, બીજા છ અધ્યાય અને ત્રીજા છ અધ્યાયો. વાસ્તવમાં, જેમ કે આ પુસ્તક, બે પૂઠા છે, અને વચ્ચે વિષયવસ્તુ છે, લખાણ. તો પ્રથમ છ અધ્યાય બસ બે આવરણ જેવા છે: કર્મ યોગ અને જ્ઞાન યોગ. અને વચ્ચેના છ અધ્યાય, સુરક્ષિત, તે ભક્તિયોગ છે."
721212 - ભાષણ ભ.ગી. ૬.૪૭ - અમદાવાદ