GU/741103 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણું કાર્ય છે કૃષ્ણને તત્ત્વત: સમજવા, સત્યમાં, ઉપરછલ્લી રીતે નહીં. તો આપણું જીવન સફળ છે. જન્મ કર્મ મે દિવ્યમ યો જાનાતી તત્ત્વત: (ભ.ગી. ૪.૯). ઉપરછલ્લી રીતે નહીં. કૃષ્ણને સત્યમાં સમજવાનો પ્રયત્ન કરો."
741103 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૩ - મુંબઈ