GU/750301 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ એટલાંટામાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જ્યારે માનવ... કહેવાતો માનવ સમાજ નાસ્તિક બને છે, તે પશુ સમાજ છે. સ એવ ગો ખર: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન માનવ સમાજને સાચા સ્તર પર ઉપર લાવવા માટે છે, તેમને પશુના સ્તર પર રાખવા માટે નથી. ભગવાનને સમજવાનો અને પ્રેમ કરવાનો પ્રયત્ન કરો. તે કૃષ્ણ ભાવનામૃતની વિષય વસ્તુ છે."
750301 - વાર્તાલાપ - એટલાંટા